Ticker

6/recent/ticker-posts

100+ Oneliner Quizzes About Environment and Disaster Management.


 
100+ Oneliner Quizzes About Environment and Disaster Management.

Oneliner Quizzes 



 100+ Oneliner Quizzes About Environment and Disaster Management.


 પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન વિશે 100+ વનલાઈનર ક્વિઝ. 

                      (હેતુલક્ષી પ્રશ્નો) 

           Oneliner Quizzes 

  

          Gkbyishak.blogspot.com


 Q.1. ગુજરાતનું સૌથી મોટુ અભ્યારણ્ય ક્યું છે?

         Ans:- ઘુડખર અભ્યારણ્ય (કચ્છના નાના રણમાં)

 Q.2. ભારતનું સૌથી નાનું પક્ષી અભ્યારણ્ય ક્યાં આવેલું છે?

         Ans:- પોરબંદરમાં 

 Q.3. ગુજરાતનું ક્યું જળ સરોવર જળ વિસ્તારનું સૌથી મોટું અભ્યારણ્ય છે? 

         Ans:- નળ સરોવર

 Q. 4. ‘‘વૃક્ષ બચાવો આંદોલન'' ક્યા નામે જાણીતું છે? 

         Ans:- ચીપકો આંદોલન

 Q. 5. ‘‘ચીપકો આંદોલન’’ ના પ્રણેતા કોણ હતા?

          Ans:- સુંદરલાલ બહુગુણા

 Q. 6. ભારતના ક્યા વિસ્તારમાં ‘‘ચીપકો આંદોલન’’ થયું હતું? 

          Ans:- ઉત્તરાંચલ

 Q. 7. ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે?

          Ans:- મોર

 Q. 8. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ક્યું છે?

          Ans:- વાઘ

 Q. 9. ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિ.મી. લાંબો છે?

          Ans:- 1600 કિ.મી.

 Q. 10. વનસ્પતિ સંવેદનશીલતાનો ગુણ ધરાવે છે. તેવું સાબિત કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો?

           Ans:- જગદીશચંદ્ર બોઝ


              Quizzes 11 to 20


 Q. 11. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? 

           Ans:- નર્મદા

 Q. 12. સૂર્ય પ્રકાશ દ્વારા ક્યુ વિટામીન મળે છે?

          Ans:- વિટામીન - D

 Q. 13. વિશ્વ પર્યાવરણ દિન ક્યા દિવસે ઉજવવામાં આવે છે? 

          Ans:- 5 મી જૂન

 Q. 14. હવામાં પ્રાણવાયુ (ઓક્સિજન) કેટલાં ટકા છે? 

          Ans:- 21%

 Q. 15. અવાજ શેમાં મપાય છે? 

           Ans:- ડેસીબલમાં

 Q. 16. ભારતનું રાષ્ટ્રીય ફુલ ક્યું છે? 

           Ans:- કમળ

 Q. 17. પૃથ્વી પર પારજાંબલી કિરણોથી રક્ષણ મેળવવા ક્યા વાયુનું સ્તર જરૂરી છે? 

           Ans:- ઓઝોન

 Q. 18. સજીવો શ્વસનક્રિયામાં ક્યા વાયુનો ઉપયોગ કરે છે? 

           Ans:- પ્રાણવાયુ-ઓક્સિજન

 Q.19. પેટ અને પાચનતંત્રના રોગો ક્યા પ્રદુષણથી ફેલાય છે? 

           Ans:- પાણી

 Q. 20. પૃથ્વી પરના જળરાશિનું કેટલું પ્રમાણ સમુદ્રમાં છે? 

            Ans:- 97%


               Quizzes 21 to 30


 Q. 21. ભોપાલ ગેસ દુર્ઘટના કઈ સાલમાં બની હતી?          

            Ans:- 1984માં

 Q. 22. સામાન્ય રીતે કેટલાં ડેસીબલ સુધીનો અવાજ સહ્ય હોય છે? 

            Ans:- 60 ડેસીબલ

 Q. 23. લોહીનું દબાણ અને બહેરાશના રોગો ક્યા પ્રદુષણથી ફેલાય છે? 

            Ans:- અવાજનું પ્રદુષણ

 Q. 24. શ્વસનતંત્રના રોગો ક્યા પ્રદુષણથી ફેલાય છે? 

            Ans:- હવા

 Q. 25. કચ્છનું રણ ક્યા પ્રાણી માટે જાણીતું છે?

      Ans:- ઘુડખર

 Q. 26. ડાયાબીટીશ, હૃદયરોગ એ ક્યા પ્રકારના રોગ છે?

            Ans:- બિન ચેપી જન્ય

 Q. 27. બનાસકાંઠામાં કયું અભયારણ્ય આવેલું છે?

            Ans:- જેસોર રીછ અભયારણ્ય

 Q. 28. ગુજરાતનું રાજ્ય પક્ષી ક્યું છે?

            Ans:- સુરખાબ

 Q.29. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર ક્યું છે? 

            Ans:- અમદાવાદ

 Q. 30. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?      

            Ans:- સાબરમતી


               Quizzes 31 to 40


 Q. 31. ક્યું પક્ષી અન્ય પક્ષીના માળામાં ઈંડા મૂકે છે?

            Ans:- કોયલ

 Q. 32. ધરતીકંપનું માપ શેમાં મપાય છે.?

            Ans:- રીક્ટર સ્કેલ

 Q. 33. માનવી દિવસમાં કેટલા કિલોગ્રામ હવા વાપરે છે?

            Ans:- 16 કિલોગ્રામ

 Q. 34. વિશ્વભરમાં ક્યારથી વિશ્વ એઈડ્સ દિન તરીકે ઉજવવામાં આવે છે? 

            Ans:- 1 લી ડિસેમ્બર 1988થી

 Q. 35. પૃથ્વી ઉપરનું ક્યું બળ પૃથ્વી પરના વાતાવરણને જાળવી રાખે છે? 

            Ans:- ગુરૂત્વાકર્ષણ બળ

 Q. 36. એશિયાઈ સિંહો માટેનું એક માત્ર સંવર્ધન કેન્દ્ર ભારતમાં ક્યાં આવેલું છે? 

            Ans:- શક્કરબાગ - જૂનાગઢ

 Q. 37. માનવ હક્કોની ઘોષણા યુનોમાં ક્યા દિવસે થઈ હતી? 

            Ans:- 10 ડિસેમ્બર 1948

 Q. 38. કેરોસીન અને ડીઝલમાં ક્યું બળતણ વધુ પ્રદુષક છે? 

            Ans:- કેરોસીન

 Q. 39. લઘુમતિ કોમના માનવહક્કોનો રક્ષણ માટે ક્યા પંચની રચના કરવામાં આવી છે? 

            Ans:- લઘુમતિ પંચ

 Q. 40. પેનીસીલીન નામનું એન્ટી બાયોટીક શેમાંથી બનાવાય છે? 

            Ans:- પેનીસીલીયમ ફુગમાંથી


              Quizzes 41 to 50


 Q. 41. સમુદ્રમાં થતાં ધરતીકંપને પરિણામે ઉઠતાં વિનાશક મોજાઓને શું કહે છે? 

            Ans:- ત્સુનામી

Q. 42. કઈ તારીખે સ્વૈચ્છિક રાષ્ટ્રીય રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

            Ans:- 1 ઓક્ટોબર

 Q. 43. ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો જણાવો.

            Ans:- પવનચક્કી, બાયોગેસ 

 Q. 44. સી.એન.જી. અને પેટ્રોલમાં ક્યું બળતણ ઓછું પ્રદુષક છે? 

            Ans:- સી.એન.જી.

 Q. 45. માનવ હક્ક દિન ક્યારે ઉજવાય છે? 

            Ans:- 10 ડિસેમ્બર

 Q. 46. સ્વરાજ મારો જન્મસિધ્ધ હક્ક છે, એ કઈ વિભૂતિનો વિચાર છે? 

            Ans:- લોક માન્ય તિલક

 Q. 47. પૃથ્વી ઉપર તેમજ પૃથ્વીની આસપાસ ક્યા કુદરતી આવરણ આવેલાં છે? 

            Ans:- હવા, પાણી અને જમીન

 Q. 48. બિનચેપજન્ય અને બિન સંસર્ગજન્ય રોગો ક્યા છે ?

             Ans:- ડાયાબીટીશ, સંધિવા, કેન્સર, હૃદયરોગ, બ્લડપ્રેશર, મગજના રોગો વગેરે. 

 Q. 49. 1945 માં જાપાનના ક્યા શહેરો ઉપર અમેરિકાએ અણુ બોંબ ફેક્યો હતો ?

             Ans:- હિરોસીમા અને નાગાસાકી. 

 Q. 50. વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ કેટલું છે? 

             Ans:- 0.O36%


              Quizzes 51 to 60


 Q. 51. ભારતમાં પર્યાવરણ સુરક્ષા એક્ટ કઈ સાલમાં થયો? 

             Ans:- 1986 અને 1991

 Q. 52. ઉર્જાના ક્યા વૈકલ્પિક સ્ત્રોત્રો પ્રદુષણ સમસ્યા સર્જતાં નથી?

             Ans:- પવનચક્કી

 Q. 53. ગુજરાતના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલ છે? 

             Ans:- જામનગર

 Q. 54. ટ્રાફિક પોલીશે હવા શુધ્ધિકરણ માટે શું પહેરવું પડે છે? 

             Ans:- માસ્ક

 Q. 55. વન સરંક્ષણ કાયદો કઈ સાલમાં આવ્યો?       

             Ans:- 1980

 Q. 56. પ્રથમક્રમના ઉપભોગીઓ ક્યા છે? 

             Ans:- તીતીઘોડો, સસલુ, હરણ

 Q. 57. દ્વિતિયક્રમના ઉપભોગીઓ ક્યા છે? 

             Ans:- સાપ, ગરોળી, શિયાળ

 Q. 58. તૃતિય ક્રમના ઉપભોગીઓ ક્યા છે? 

             Ans:- દિપડો, ગરૂડ, સિંહ, વાઘ વગેરે. 

 Q. 59. સાપ ગરોળી ક્યા ક્રમના ઉપભોગી કહેવાય? 

             Ans:- દ્વિતીય ક્રમના

 Q. 60. દિપડો, ગરૂડ ક્યા ક્રમના ઉપભોગી કહેવાય.    

              Ans:- તૃતીય ક્રમના


              Quizzes 61 to 70


 Q. 61. સૌ પ્રથમવાર ઈકોલોજી શબ્દ ક્યા જૈવ વિજ્ઞાનીએ આપ્યો? 

             Ans:- ઈ.સ. 1869 માં ઈ. હેકેલ નામના જર્મન વૈજ્ઞાનિકે

 Q. 62. ભારતમાં હવા પ્રદુષણ અટકાવવામાં કાયદો કઈ સાલમાં આવ્યો? 

             Ans:- 1981

 Q. 63. ગુજરાતના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા નામે ઓળખાય છે? 

             Ans:- પીરોટન

 Q. 64. ક્યા સમૃદ્રમાં છેલ્લાં ૫૦ વર્ષોથી પ્રદુષણને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી નથી?     

             Ans:- મેસીડોનિયન સી - ભૂમધ્ય સમુદ્ર

 Q. 65. કેન્દ્ર સરકારમાં પર્યાવરણના અલાયદા મંત્રાલયની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી?    

             Ans:- 1980

 Q. 66. વન્યજીવ આરક્ષણ કાયદો કઈ સાલમાં આવ્યો? 

             Ans:- 1972

 Q. 67. “મનુષ્ય મુક્ત જન્મે છે અને મુક્ત જીવે છે’’ નો નારો કઈ સાલમાં ક્યાં દેશમાં ગુંજતો થયો? 

             Ans:- ઈ. 1786, ફ્રાન્સમાં

 Q. 68. સૈનિકો અને યુધ્ધ કેદીઓના માનવ હક્કની સ્થાપના સૌ પ્રથમ કેવી રીતે થઈ? 

             Ans:- ઈ.સ. 1863 માં રેડકોર્ષ સોસાયટીની સ્થાપના વડે

 Q. 69. ભારતમાં રાષ્ટ્રીય બાળનીતિ ક્યારે ઘડવામાં આવી? 

             Ans:- 1994

 Q. 70. શરીરમાં લોહી ફરતું રહે છે અને લોહી શરીરમાં ઘણાં કાયો કરે છે તેની શોધ સૌ પ્રથમ ક્યા વૈજ્ઞાનિકે કરી? 

             Ans:- ડો. હાર્વે ઈ.સ.1616


              Quizzes 71 to 80


 Q. 71. પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે ?

             Ans:- 22 મી એપ્રિલ

 Q. 72. પૃથ્વીની માનવવસ્તી કેટલી છે?

             Ans:- 7 અબજ

 Q. 73. સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે? 

             Ans:- 4500

 Q. 74. ઈ.સ.1800 માં વિશ્વની કુલ વસ્તી કેટલી હતી. 

             Ans:- એક અબજ

 Q. 75. ઈ.સ. 2000 માં વિશ્વની વસ્તી કેટલી થઈ? 

             Ans:- 6 અબજ, 20 કરોડ

 Q. 76. ઈ.સ.2001 માં ભારતમાં જન્મદર અને મૃત્યુદર કેટલો હતો? 

             Ans:- દર હજારે 26.5 અને મૃત્યુદર 9 જેટલો

 Q. 77. માતાના ગર્ભમાંજ સ્ત્રી જાતિનું મોત નિપજાવી જન્મવાનો અધિકાર છિનવાઈ જાય તેને શું કહે છે?

              Ans:- ભૃણહત્યા

 Q. 78. ‘‘સોના ચાંદીના ટુકડાએ સાચી સંપત્તિ નથી, આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે’’ આ વાક્ય કોનું છે? 

              Ans:- મહાત્મા ગાંધીજી

 Q. 79. કમળો એ ક્યા પ્રકારનો રોગ છે? 

              Ans:- ચેપજન્ય રોગ

 Q. 80. ચેપજન્ય અથવા સંસર્ગજન્ય રોગો ક્યા છે?

              Ans:- ઈન્ફલુએન્ઝા, કમળો, મરડો, કોલેરા, ટી.બી. એઈડ્સ વગેરે


              Quizzes 81 to 90


 Q. 81. ક્યા ખંડને પ્રાણીઓનું મ્યુઝિયમ કહેવામાં આવે છે. 

              Ans:- ઓસ્ટ્રેલિયા

 Q. 82. મોરેશીયસનું રાષ્ટ્રીય પક્ષી નું નામ શું છે? 

              Ans:- ડોડો

 Q. 83. ડોડો પક્ષી પ્રદુષણને કારણે છેલ્લાં કેટલાં વર્ષોથી નામશેષ થયું છે? 

              Ans:- 400 વર્ષ

 Q. 84. ક્યા દેશનું રાષ્ટ્રીય પક્ષી માત્ર અસ્મિ તથા ચિત્રમાં જ જોવા મળે છે? 

              Ans:- મોરેશીયસ- ડોડો પક્ષી

 Q. 85. ગુજરાતમાં ઊંચામાં ઊંચો પર્વત ક્યો છે?    

              Ans:- શેત્રુંજય

 Q. 86. ઊંટના બચ્ચાને શું કહેવાય? 

              Ans:- બોટડું

 Q. 87. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો ગેસ લીકેજ થયો હતો? 

               Ans:- મિથાઈલ આઈસોસાઈનાઈટ

 Q. 88. રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી મોટો આરક્ષિત વિસ્તાર ક્યો છે? 

               Ans:- ગ્રેટ હિમાલયન

 Q. 89. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલાં છે? 

               Ans:- 89

 Q. 90. ભારતમાં આશરે કેટલા અભયારણ્યો છે?   

               Ans:- 500 જેટલાં


              Quizzes 91 to 100


 Q. 91. ભારતમાં કુલ કેટલાં આરક્ષિત વિસ્તારો છે? 

               Ans:- 589

 Q. 92. એઈડ્સ અંગેના વિષાણુની શોધ કરનાર ક્યા વૈજ્ઞાનિકોએ સંયુક્ત નોબલ પ્રાઈઝ મળ્યું. કઈ સાલમાં?

               Ans:- 1983 માં અમેરિકાના ડો. રોબર્ટ ગેલો અને 1984 માં ફ્રાન્સના લક મોન્ટર્ગનિયરે સંયુક્ત નોબલ પ્રાઈઝ

 Q. 93. સૌ પ્રથમ ક્યા દેશમાં અને કઈ સાલમાં એઈડ્સનો દર્દી ઓળખાય? 

               Ans:- અમેરિકામાં 1981 માં

 Q. 94. ડિસેમ્બર 2005 માં વિશ્વમાં કેટલા લોકો એચ.આઈ.વી. સાથે જીવી રહ્યા છે?

               Ans:- 4 કરોડ

 Q. 95. એઈડ્સની જાગૃતિ માટે યુ.એન. એઈડ્સ સંસ્થા દ્વારા સ્વીકારાયેલું આંતર રાષ્ટ્રીય સ્તરનું પ્રતિક ક્યું છે?

               Ans:- લાલ રીબીન-રેડ રીબીન

 Q. 96. માછલીઓની ઓળખી શકાયેલી કુલ જાતિ કેટલી છે? 

               Ans:- 22,000

 Q. 97. ભારતના બંધારણના ક્યા આર્ટીકલ મુજબ રાજ્ય તથા નાગરિકો ઉપર જાળવણીની ફ૨જ નાંખવામાં આવી છે?

               Ans:- આર્ટીકલ - 48 અને આર્ટીકલ - 51

 Q. 98. લાલા હંસરાજ શારદાના પ્રયત્નોથી બ્રિટીશ સરકારે બાળ લગ્ન અટકાવવા કઈ સાલમાં કન્યા માટે લધુત્તમ વય 15 વર્ષ કરી?

               Ans:- ઈ.સ.1916 માં

 Q. 99. આ પૃથ્વી તેની ઉપર વસતાં બધાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ છે, પરંતુ તે બધા લોકોની લાલચ સંતોષવા જેટલી સમૃધ્ધ નથી. - આ વિધાન કોનું છે? 

               Ans:- ગાંધીજી

 Q. 100. 1992 માં બ્રાઝિલના ક્યા શહેરમાં આ. રા. શિખર પરિષદ મળી? 

               Ans:- રીયોડી જાનેરો


             Quizzes 101 to 110


 Q. 101. સ્વાધ્યાય પરિવારે પર્યાવરણ જાળવણી માટે ક્યા કાર્યક્રમો આદર્યા છે? 

               Ans:- ઉપવન

 Q. 102. સ્વાધ્યાય પરિવારે પાણીની સમસ્યા ઉકેલવા માટે ક્યા કાર્યક્રમો આદર્યા છે? 

               Ans:- નિર્મળ જળ

 Q. 103. ભારત સરકારે કન્યા અને પુરૂષ માટે લગ્નવય કઈ નક્કી કરી, કઈ સાલથી?

               Ans:- ઈ.સ. 1978 માં કન્યા 18 વર્ષ અને પુરૂષ 21 વર્ષ

 Q. 104. ફુગ ક્યા પ્રકારની વનસ્પતિ છે ? 

               Ans:- એકાંગી

 Q. 105. ક્યા તત્વો કેન્સર પેદા કરવા જવાબદાર છે?

               Ans:- કાર્સિનોજ઼ન

 Q. 106. રોયલ બોટનીકલ ગાર્ડન યાં આવેલો છે 

               Ans:- ક્યૂ

 Q. 107. ગુજરાતના દરિયા કિનારે ક્યા વૃક્ષોનો ઉછેર મોટા પાયે થાય છે?

               Ans:- નાળીયેર

 Q. 108. વાતાવરણમાં આવેલા ક્યા વાયુનું સ્તર જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. 

               Ans:- ઓઝોન

 Q. 109. દિવસ દરમ્યાન ક્યો વાયુ વનસ્પતિઓ આપણને આપે છે?

               Ans:- ઓક્સિજન

 Q. 110. જાપાનના હિરોસીમા અને નાગાસાડી શહેરો ઉપર કઈ સાલમાં અણુ બોમ્બ નાંખવામાં આવ્યો હતો? 

               Ans:- 6 અને 8 ઓગષ્ટ 1945


            Quizzes 111 to 120

 

 Q. 111. હાલમાં ક્યાં પક્ષીઓની સંખ્યા ખુબજ ઘટી જવા પામી છે?

              Ans:- ગીધ

 Q. 112. ગીધની સંખ્યા ઘટવાના કારણોમાંનું મુખ્ય કારણ કર્યું છે? 

              Ans:- પશુઓમાં ડાયક્લોફેનાક દવાનો વધુ પ્રમાણમાં ઉપયોગ. 

 Q. 113. ભારતનો કેટલો ભૂભાગ સંભવિત ધરતીકંપના વિસ્તાર તરીકે દર્શાવવામાં આવે છે?

              Ans:- 80%

 Q. 114. સામાન્ય રીતે કેટલા રીક્ટર સ્કેલથી હળવા ભૂકંપ ઓછા વિનાશકારી હોય છે?

              Ans:- 6 રીકટર સ્કેલ

 Q. 115. હિમાલય વિસ્તારમાં કઈ જગ્યાએ મહાવિનાશક ધરતીકંપ થયો હતો?

              Ans:- ચમોલી

 Q. 116. કઈ સાલમાં ઈન્ડોનેશિયા અને ભારતના તામિલનાડુ રાજ્યમાં ત્સુનામી કુદરતી હોનારત થઈ હતી? 

              Ans:- ડિસેમ્બર 2005

 Q. 117. મહારાષ્ટ્રમાં 1993 માં ક્યા જિલ્લામાં ધરતીકંપ થયો હતો? 

              Ans:- લાતુર

 Q. 118. સૌરાષ્ટ્રમાં મોરબી નજીક ક્યો ડેમ તૂટવાને પરિણામે પૂર હોનારત થઈ હતી?

               Ans:- મચ્છુ

 Q.119. કઈ કુદરતી આફત ધીમી અને બચાવને સમય આપતી કુદરતી હોનારત છે?

               Ans:- દુષ્કાળ

 Q. 120. હોનારતમાં ફસાયેલાં કે અસર પામેલાં લોકોને બચાવવા માટે કોની મદદ સૌ પ્રથમ લેવામાં આવે છે?

               Ans:- પોલીસ અને લશ્કરની મદદ


            Quizzes 121 to 130


 Q. 121. પાંસદા રાષ્ટ્રીય ઉપાય કયા જિલ્લામાં આવ્યું છે?

               Ans:- ડાંગ

 Q. 122. ભાવનગર, વેળાવદર માં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે?

               Ans:- કાળીયાર

 Q. 123. જેસૌર નું અભ્યારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે. 

               Ans:- રીંછ

 Q. 124. મહેસાણામાં ક્યું અભયારણ્ય આવેલું છે? 

               Ans:- થોળ અભયારણ્ય

 Q. 125 દાહોદમાં કયું અભયારણ્ય આવેલું છે? 

               Ans:- રતનમહાલ - રીંછ અભ્યારણ્ય

  Q. 126. ભૂકંપમાં થતી જાનહાનિ મહદઅંશે ભૂકંપની તીવ્રતાને કારણે નહી પરંતુ શેના કારણે થાય છે?   

               Ans:- અયોગ્ય બાંધકામ

 Q. 127. ભારતમાં ક્યા વર્ષમાં બ્રિટીશ સમય દરમ્યાન દુષ્કાળ પંચની રચના કરવામાં આવી હતી?

               Ans:- 1927

 Q. 128. ગુજરાત સરકારે કુદરતી આપત્તિનો સામે ચચરવાતંત્ર ગોઠવવા માટે કઈ સાલમાં ગુજરાત સ્ટેટ ડીઅર મેનેજમેન્ટ ઓથોરીટીની રચના કરી છે?

                Ans:- એપ્રિલ 2009

 Q. 129. ભારતમાં આપત્તિઓ સામેના પૂર્વ આયોજન માટે કોની રચના કરવામાં આવી છે?

                Ans:- નેશનલ ડીઝાસ્ટર ઓથોરીટી

 Q. 130. ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી છે?

                Ans:- મુખ્યમંત્રી


 Q. 131. ગુજરાતમાં કુલ કેટલાં અંદાજીત વન્ય પ્રાણી અભયારણ્યો આવેલાં છે?

                Ans:- 25

 Q. 132. સ્વતંત્ર ભારતમાં ક્યા વર્ષમાં રાષ્ટ્રીય પૂર નિયંત્રણ નીતિ જાહેર કરવામાં આવી હતી?

                Ans:- 1954

 Q. 133. ભારતમાં પક્ષીઓની વિવિધ જાતિઓ કેટલી છે?

               Ans:- 1232

 Q. 134. ગુજરાતમાં પક્ષીઓની વિવિધ જાતિઓ કેટલી છે?

               Ans:- 479

 Q. 135. ભારતમાં માછલીઓની વિવિધ જાતિઓ કેટલી છે?

               Ans:- 2546

 Q. 136. ગુજરાતમાં માછલીઓની વિવિધ કેટલી જાતિયો છે?

               Ans:- 606


       Gkbyishak.blogspot.com


    ✡ Read more ✡


      My blog 

🌍 Gkbyishak

🌎 Makelifehappy89

🌎 Ishakansari.blogspot.com


Post a Comment

0 Comments